If YOU NEED ANY HELP OR HAVING A PROBLEM WITH OUR CONTENT OR WEBSITE PLEASE CONTACT US VIA EMAIL (gujratinibandh@gmail.com) WE WILL GIVE A REPLY AS SOON AS POSSIBLE.
સ્વામી વિવેકાનંદ નો નિબંધ/ swami vivekanand essay in gujrati ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.- સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ' નો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતા (કલકત્તા) માં થયો હતો. તેમનું અસલી નામ નરેન્દ્ર નાથ દત્ત હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં વકીલ હતા. તેમની માતા ભુવનેશ્વરી દેવી હતા. સ્વામી દયાનંદ સરસ્વતી વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો જે આગ આ૫ણને ગરમી આપે છે તે આગ આ૫ણને નાશ ૫ણ કરી શકે છે - સ્વામી વિવેકાનંદ સન ૧૮૮૪ માં વિશ્વનાથ દત્તની મૃત્યુ થઈ ગયુ અને ઘરની તથા નવ ભાઇ-બહેનોની તમામ જવાબદારી નરેન્દ્ર ૫ર આવી ૫ડી. ઘરની દશા અત્યંત ખરાબ હતી ત્યારે નરેન્દ્રના વિવાહ ૫ણ નહોતા થયા. આવી ગરીબીમાં ૫ણ નરેન્દ્ર અત્યંત અતિથિ પ્રિય અને સેવાભાવી હતા. તેઓ પોતે ભુખ્યા રહીને ૫ણ અતિથિને ભોજન કરાવતા હતા. તેઓ આખી રાત વરસાતમાં બહાર ૫લળીને આખી રાત ૫સાર કરી દેતા અને આવનાર અતિથિને પોતાનુ બિસ્તર સુવા માટે આપી દેતા હતા. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો પ્રચંડ ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવા જોઇએ - સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રે...
રાણી લક્ષ્મીબાઈ નિબંધ/ rani laxmibai essay in gujrati ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતી. તેમનો જન્મ કાશી (વારાણસી) અને મૃત્યુ ગ્વાલિયરમાં થયુ. તેમના બાળપણનું નામ મનિકર્ણિકા હતુ પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. તેમના પિતાનુ નમ મોરોપંત તાંબે હતુ અને તેઓ એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ હતા. ધીમે ધીમે મોટી થઈ રહેલી કન્યાના પિતા જ્યાં નોકરી કરતા હતા તે ચીમાજી આયા સાહેબનું અવસાન થઈ ગયું. તેમની આજીવિકાનું સાધન જતું રહ્યું. સાથે સાથે તેમણે પોતાને મળેલ ઘર પણ છોડવું પડ્યું. આ સંકટના સમયમાં તેમને બાજીરાવ પેશ્વાએ આશરો આપ્યો. માંડ આમાંથી બહાર આવ્યા ત્યાં ચાર વર્ષની મનુને છોડીને એની માતા સ્વર્ગે સિધાવી ગઈ. પરંતુ પિતાએ પોતાની જાતને સાચવી લીધી અને બાળકીને ઉછેરવા લાગ્યા. એ જ્યાં જતા ત્યાં મનુ સાથે જ હોય. આથી એ નાનપણથી જ પુરુષોની વચ્ચે રહી મોટી થઈ. બાજીરાવની એ લાડલી હતી. તેઓ મનુને પ્રેમથી છબીલી કહીને બોલાવતા. ગંગાધર રાવના મૃત્યુ પછી ઝાંસીને પણ સમાપ્ત કરવાનું લૉર્ડ ડેલહાઉઝીનું કાવતરું હતું. તેમણે ગંગાધ...
સરદાર વલ્લભભાઈ પટેલ વિષે નિબંધ/sardar vallabhbhai patel essay in gujrati સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદ ગામમાં લેઉવા પટેલ પાટીદાર સમાજમાં થયો હતો. તેમનું પૂરું નામ વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ છે અને સરદાર પટેલ તરીકે પ્રખ્યાત છે. સરદાર પટેલના પિતા ઝવેરભાઇ પટેલ, ઝાંસીની રાણીની આર્મીમાં ફરજ બજાવતા હતા અને માતા લાડબાઇ આધ્યાત્મિકતા તરફ વલણ ધરાવતા હતા. પટેલ નાનપણથી ખૂબ જ બહાદુર પાત્ર હતા. કઠિન સમયમાં કાયર બહાના શોધે છે, બહાદુર માણસો કોઈને કોઈ રસ્તો જરૂર શોધી કાઢે છે. - સરદાર વલ્લભભાઇ પટેલ આ ક્રાંતિકારીઓ વિષે પણ વાંચો (૧) સુભાષચંદ્ર બોઝ (૨) ચંદ્રશેખર આઝાદ (૩) રાણી લક્ષ્મીબાઈ (૪) મહારાણા પ્રતાપ (૫) છત્રપતિ શિવાજી (૬) મહાત્મા ગાંધી (૭) સરદાર વલ્લભભાઈ પટેલ બાળ૫ણથી જ તેમના ૫રિવારે તેમના શિક્ષણ ૫ર ભાર આપ્યો હતો. જોકે માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં તેમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. ૫રંતુ તેમણે તેમના અભ્યાસમાં રુકાવટ ન આવવા દીઘી અને ૨૨ વર્ષની ઉંમરે મેટ્રીકની ૫રીક્ષા પાસ કરી. ત્યારબાદ માતા પિતાને તેમની પાસે એવી અપેક્ષા હતી કે હવે નાની...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો